મિથુન
ગણેશજી કહે છે કે આજના દિવસમાં આ૫ને મિત્રો થકી લાભ મળશે. નવા મિત્રો થાય જે ભવિષ્યમાં તમને લાભદાયી પુરવાર થશે. અણધાર્યો ધનલાભ થાય. પ્રવાસ ૫ર્યટનનું આયોજન થાય. સરકારી કાર્યોમાં ફાયદો થાય. ૫રંતુ બપોર ૫છી થોડાક સાવધાનીપૂર્વક વર્તવાની ગણેશજી સલાહ આપે છે. કારણ કે ધરમ કરતા ધાડ ૫ડે તેવી પરિસ્થિતિ ઊભી થાય. આ સમયે કોઇના જામીન ન થવાની કે પૈસાની લેવડદેવડ ન કરવાની ગણેશજી સલાહ આપે છે.
Next Story
READ ON APP